Corona Fear / કોરોનાથી નહીં પણ કોરોનાના ડરથી મોત વહાલુ કરનાર અંગે આરોગ્ય વિભાગનો ખુલાસો

3 people have committed suicide due to fear of coronavirus

પાલનપુરમાં આત્મહત્યા કેસમાં ખુલાસો આવ્યો છે કે, આત્મહત્યા કરનાર હોમકોરોનટાઇન દર્દી ન હતા . યુવકે અગમ્ય કારણોસર આત્મહત્યા કરી હતી. મૃતક તારીખ 14 માર્ચથી 28 માર્ચ સુધી હોમ કોરેન્ટાઇનમાં હતા. મૃતકે 3 એપ્રિલે આત્મહત્યા કરી હતી. આત્મહત્યા સાથે હોમ કોરોન્ટાઇનને કોઈ લેવાદેવા નથી તેવુ આરોગ્ય વિભાગે જણાવ્યું હતુ. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ