Budget 2020 / જાણો બેંક ઉઠી જાય તો તમારા રોકેલા નાણાને કેટલું ઈન્સ્યોરન્સ કવચ મળશે

3 lakh 50 thousand crores allocated for banks

દેશમાં ચાલી રહેલી બેંકની સ્થિને જોઈ લોકોમાં બેંક પરનો ભરોસો ડગમગ્યો છે. ત્યારે બેંક પર ભરોસો પાછો આવે તે માટે અને લોકોને પોતાની ડિપોઝિટની ચિંતામાં થોડી રાહત મળે તે માટે તેમણે બેંકની ડિપોઝિટ ઈન્સ્યોરન્સ ગેરંટી વધારી છે. જાણો શું મળ્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ