અકસ્માત / જામનગરમાં ગોઝારો અકસ્માત, કાર પલટી ખાઈ જતા 3ના ઘટનાસ્થળે જ મોત

3 killed in Accident in Jamnagar Gujarat

જામનગરમાં ગોઝારો અકસ્માત સર્જાયો છે જેમાં કાર પલટી ખાઈ જતા 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા એક બાળક સહિત 3 જણાના મોતને પગલે ચકચાર મચી ગઈ હતી. પોલીસ કાફલો તુરંત જ ઘટના સ્થળે પહોચી ગયો હતો. 

બ્રેકિંગ ન્યૂઝ