જામનગરમાં ગોઝારો અકસ્માત સર્જાયો છે જેમાં કાર પલટી ખાઈ જતા 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા એક બાળક સહિત 3 જણાના મોતને પગલે ચકચાર મચી ગઈ હતી. પોલીસ કાફલો તુરંત જ ઘટના સ્થળે પહોચી ગયો હતો.
જામનગરના નવા ગામ અને કાના છીકારી ગામ વચ્ચે અકસ્માત
જીપ પલટી જતા સર્જાયો અકસ્માત
અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત
મેઘપર પોલીસ ઘટના સ્થળે પહોંચી
જામનગરના નવા ગામ અને કાના છીકારી ગામ વચ્ચે કાર પલટી જતા અકસ્માત થયો છે. અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે.
જામ્યા ટોળે ટોળા
જામનગરના નવા ગામ અને કાના છીકારી ગામ વચ્ચે કાર પલટી જતા અકસ્માત થયો છે. જેમાં એક નાના બાળક સહિત પરિવારના મોતને પગલે માતમ છવાયો હતો. તો ઘટનાને પગલે મેઘપર પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.