શિક્ષા / બનાવટી ફરિયાદ બદલ NCLT દ્વારા રાજકોટના 3 વ્યક્તિઓ દંડાયા; દંડની આટલી રકમ PM CARES ફંડમાં કોરોના લડતમાં જશે

3 FILE FRIVOLOUS PLEA TOLD TO GIVE RS 90K TO PMCARES FUND

National Company Law Tribunal એટલે કે NCLTએ એક ઐતિહાસિક ચુકાદામાં રાજકોટના 3 વ્યક્તિઓને એક કંપની વિરુદ્ધ બનાવટી ફરિયાદ દાખલ કરાવવા બદલ 90000 રૂપિયાનો દંડ કર્યો હતો અને આ દંડની રકમ PM CARES ફંડમાં ડિપોઝીટ કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ