દુ:ખદ / રાજસ્થાનના ખાટુશ્યામજી મંદિરમાં નાસભાગ થતાં 3 ભક્તોના મોત, PM મોદી અને CM ગેહલોતે વ્યક્ત કર્યું દુ:ખ

3 devotees killed in Rajasthan's Khatushyamji temple stampede

ખાટુશ્યામજી મંદિરના માસિક મેળામાં એકઠી થયેલી ભીડને કારણે નાસભાગમાં ત્રણ યાત્રાળુઓના મોત, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજસ્થાનના મુખ્યમંત્રીએ દુ:ખ વ્યક્ત કર્યું 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ