BIG BREAKING / અયોધ્યામાં નેશનલ હાઇવે પર બસે પલટી મારતા 3નાં મોત, 30થી વધુ યાત્રીઓ ઘાયલ

3 dead in bus accident on national highway in UP's Ayodhya

દેશમાં અવારનવાર માર્ગ અકસ્માતની ઘટનાઓ આવતી રહે છે. ત્યારે UPના અયોધ્યામાં એક ખાનગી બસે પલટી મારતા 3નાં મોત નિપજ્યાં છે જ્યારે 30થી વધુ ઘાયલ થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ