પાલીતાણા / વીરપુર ગામમાં નદીમાં ન્હાવા ગયેલા ત્રણ સગા ભાઈઓની લાશ ઘરે આવી, પરિવાર માથે આભ ફાટ્યું

3 brothers died in river after drowning

ભાવનગરનાં પાલીતાણાનાં વીરપુર ગામે રૂદીયો કંપી ઉઠે તેવી ઘટનાં બની છે. તળાવમાં ન્હાવાં પડતાં 3 બાળકોનાં મોત નિપજ્યાં છે.આ ઘટનાની જાણ સ્થાનિકોને થતાં સ્થાનિકો ત્રણે બાળકોનાં મૃતદેહ બહાર કાઢયા હતાં. જે બાદ પોલીસને આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાં સ્થળે પહોંચી ગયાં હતાં.  પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ