હુમલો / મણિપુરમાં ઉગ્રવાદીઓનો સેના પર હુમલો, 3 જવાન શહીદ, 6ની હાલત ગંભીર

 3 assam rifles personnel killed in ambush by manipur terrorists in chandel district

મણિપુરમાં સેનાના જવાનો પર ઉગ્રવાદીઓ દ્વારા અચાનક હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં સેનાના ત્રણ જવાનો શહીદ થયા છે. જ્યારે અન્ય 6 જવાન ઘાયલ થયા છે. આ ઘટના બુધવારે મોડી રાત્રે અંદાજે સવા એક વાગ્યાની આસપાસ પાટનગર ઇમ્ફાલથી અંદાજે 95 કિલોમીટરથી દૂર આવેલ ચંદલ જિલ્લામાં થઇ. આ પહાડી વિસ્તાર છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ