ભેટ / અન્નપૂર્ણા યોજનાને લઇ ગુજરાત સરકારનો વધુ એક નિર્ણય: આજથી રાજ્યના આ બે શહેરોમાં ખુલશે વધુ 29 કેન્દ્રો

29 more Annapurna Yojana centers will open in Gujarat from today

આજથી ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરમાં બાંધકામ શ્રમિકો અને તેમના પરિવારજનો માટે અન્નપૂર્ણા યોજનાના વધુ 29 કેન્દ્રો ખુલશે જેમાં તેઓને માત્ર 5 રૂપિયામાં ભોજન અપાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ