નિમણૂક / કેન્દ્રની 28 અધિકારીઓની સચિવ પદે નિમણૂક, ગુજરાત કેડરના આ 6 IAS અધિકારીઓની પસંદગી

 28 IAS officers including 6 from Gujarat cadre of Batch 1987 to 1988 empanelled for holding Secretary/ Secretary equivalent...

કેન્દ્રએ 1987 અને 88ની બૅચના 28 IAS અધિકારીઓને સચિવ અને તેની સમકક્ષ પદ પર નિમણૂક કર્યા છે. ગુજરાતમાંથી મુકેશ પુરી, એસ અપર્ણા, એ.કે શર્મા, બી.બી સ્વેન, આર.પી ગુપ્તા અને અનિતા કરવાલ એમ 6 અધિકારીઓની  નિમણૂક કરવામાં આવી છે. 

બ્રેકિંગ ન્યૂઝ