રાહત / અમરનાથમાં દર્શન કરવા ગયેલા 275 ગુજરાતીઓ સુરક્ષિત, અન્ય શ્રદ્ધાળુઓ માટે રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

275 Gujaratis who went to Amarnath for darshan are safe,Rescue operation continues for other devotees

અમરનાથની યાત્રાએ ગુજરાતમાંથી પણ અનેક શ્રધ્ધાળુઓ ગયા છે. જેમાં સુરત અને ભાવનગરમાંથી દર્શન માટે ગયેલા શ્રદ્ધાળુઓ અંગે મોટા સમાચાર મળી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ