ચોંકાવનારો સર્વે / અમદાવાદના માથે વધુ એક સંકટ! રથયાત્રાના રૂટમાં આવતા શહેરના 272 મકાનો ભયજનક સ્થિતિમાં

272 houses in this area including Jamalpur are dangerous

અમદવાદ શહેરમાં ગીચ વસ્તી ધરાવતા મધ્ય ઝોનમાં એક હજાર જેટલા મકાનો ‘ભયજનક’ સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. તો જગન્નાથજીની રથયાત્રા રૂટમાં આવતા જમાલપુર, ખાડિયા, દરિયાપુર-શાહપુરના 272 જેટલા મકાનો જોખમી હાલતમાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ