26મી જાન્યુારીને લઈને કોવિડ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જે મુજબ રાજ્ય કક્ષાે, જિલ્લા , તાલુકાઓમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કેટલા સમય સુધી કરી શકાશે તેમજ તેમાં કેટલા લોકો હાજર રહી શકશે તે અંગે પણ જાણકારી મળશે.
26 જાન્યુઆરીને લઈને sop જાહેર કરાઈ,
રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં 1000 લોકો હજાર રહી શકશે,
જિલ્લા કક્ષાએ 400 લોકો હાજર રહી શકશે,
26મી જાન્યુઆરીની ઉજવણીને લઈને રાજ્યકક્ષાની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે જેમાં કેટલા સમય માટે અને કયા લેવલે કેટલા લોકો હાજર રહી શકે તે તમામ અંગે જાણકારી આપવામાં આવી છે.
26 જાન્યુઆરીને લઈને sop જાહેર કરાઈ
રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં 1000 લોકો હજાર રહી શકશે,