કચ્છ / 26 જાન્યુઆરી 2001નો ભૂકંપ 181 કેદીઓ અને 2 આતંકવાદીઓ માટે બન્યો આશિર્વાદરૂપ, કારણ કે...

26 January 2001 kutch earthquake 181 prisoners and 2 terrorists fugitive

26 જાન્યુઆરીના રોજ આંતકી હુમલાના પગલે સેન્ટ્રલ આઇબી, સ્ટેટ આઇબી તેમજ અલગ અલગ સુરક્ષા એજન્સીઓ એલર્ટ આપતી હોય છે અને બોર્ડરની સુરક્ષાઓ વધારી દેવાતી હોય છે કોઇ ધુસણખોરો બોર્ડર વટાવીને ધુસી શકે તેવી શક્યતાઓ હોતી નથી પરંતુ 19 વર્ષ પહેલાની 26મી જાન્યુઆરી પાકિસ્તાનના બે આંતકવાદીઓ માટે આશિર્વાદ રુપ સાબીત થઇ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ