વરસી / કુબેર બોટમાં 26/11ના આતંકવાદીઓએ દીવના આ શખ્સની કરી હતી હત્યા, આજે પણ આ બાબતથી વંચિત

26-11 : kuber boats tandel wife waiting for husbands death certificate

26/11ના હોટલ તાજમાં થયેલા આતંકી હુમલાંમાં મૃત્યુ પામેલા દીવના રહેવાસી અમરચંદના પરિવારને હજી સુધી મૃત્યુનું પ્રમાણપત્ર મળ્યુ નથી. આ હુમલામાં‌ અનેક બહાદુર સૈનિકો તથા માછીમારોની આતંકવાદીએ બેરહમીથી હત્યા કરી દીધી હતી. આતંકવાદીઓએ આ કુબેર બોટને નિશાન પર લઈને મુંબઈની તાજ સુધી પહોચ્યા હતાં. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ