મહામારી / દેશમાં કેટલા લોકોના કોરોનાથી થયાં મોત? સંસદમાં મનસુખ માંડવિયાએ જુઓ શું આપ્યો જવાબ

25000 coronavirus cases 340 deaths per million population in india

ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના 3.46 કરોડ કેસ નોંધાયા છે, જ્યારે મહામારીના કારણે 4.6 લાખ લોકોએ કોરોનાથી પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે, આ જાણકારી કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ સંસદમાં આપી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ