ખુલાસો / ICMRના સીરો સર્વેનો ચોંકાવનારો ખુલાસો, કહ્યું આટલા ભારતીયો થઈ ચૂક્યા છે કોરોના વાયરસનો શિકાર

25 percent of indians have antibodies against covid 19 revealed in icmr survey

ICMRના હાલના સીરો સર્વેમાં જાણવા મળ્યું છે કે દેશની કુલ વસ્તીના 25 ટકા લોકો એટેલે કે લગભગ 30 કરોડ ભારતીયો કોરોના વાયરસનો શિકાર બની ચૂક્યા છે. સર્વેમા દર 4માંથી 1 ભારતીય કોરોનાનો શિકાર હોવાના સબૂત મળ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ