હોનારત / ગાઝિયાબાદ દૂર્ઘટનામાં અત્યાર સુધીમાં 25 લોકોના મૃત્યું, EO સહિત 3 આરોપીની ધરપકડ, ઠેકેદાર ફરાર

25 death in roof collaspe at ghaziabad cremation ground

દિલ્હીથી નજીક આવેલા ગાઝિયાબાદના મુરાદનગરમાં સ્મશાન ગૃહની છત પડવાની દૂર્ઘટનામાં અત્યાર સુધીમાં 25 લોકોના મૃત્યું થયા છે. આ દૂર્ઘટના પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તાત્કાલિક ધ્યાન પર લઇને તત્કાલ રાહત પહોંચાડવા તેમજ કાર્યવાહી કરવાના આદેશ આપ્યાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ