નુકસાન / ખેડૂત આંદોલનથી ભારતીય રેલ્વેને થયું મોટું નુકસાન, જાણો નુકસાનીનો આંક કેટલે પહોંચ્યો

2400 Crore Loss To Railways Due To Farmers Protest

દેશભરમાં છેલ્લા 1 મહિનાથી કિસાન આંદોલન ચાલી રહ્યું છે. જેનો માર રેલ્વે વિભાગને સહન કરવો પડી રહ્યો છે. લાંબા સમયથી કેટલાક રૂટ પર સદંતર બંઝ રહેલી સેવાઓના કારણે ભારતીય રેલ્વેને 2400 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ