રાજકારણ / ગુજરાતના નવનિયુક્ત 24 મંત્રીઓ આવતીકાલે કરશે આ મોટું કામ, 2022ની તૈયારીઓ પૂર જોશમાં શરૂ

24 newly appointed ministers on Jan Ashirwad Yatra tomorrow

ગુજરાતના નવનિયુક્ત 24 મંત્રીઓ આવતીકાલથી જન આશીર્વાદ યાત્રાએ જશે જે યાત્રા 30 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર અને 7 થી 10 ઓક્ટોબર સુધી ચાલશે

બ્રેકિંગ ન્યૂઝ