Coronavirus / ઈરાનમાં ફસાયેલા 234 ભારતીયોને રવિવારે ભારત લવાયા, જાણો કયાં શહેરમાં લઈ જવાયા

234 indians stranded corona affected iran returned india said s jaishankar

ઈરાનમાં ફસાયેલા 234 ભારતીઓને રવિવારે ભારત પરત લવાયા છે. આ સમાચાર વિદેશ મંત્રી જયશંકરે ટ્વીટ કરીને આપ્યાં છે. પશ્ચિમી એશિયામાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ ઈરાનમાં નોંધાયા છે. અહીં લગભગ 13 હજાર લોકો વાયરસની અસર હેઠળ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ