નિવેદન / પાક. પાસે માત્ર આતંકવાદ જ હથિયાર, અમે સફળ નહીં થવા દઇએ: અજીત ડોભાલ

230 pakistani terrorists were spotted pak is trying to create trouble in kashmir says nsa

ભારતે પાકિસ્તાનને આંતકવાદના મુદ્દા પર કડક ચેતવણી આપી છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે કહ્યું છે પાકિસ્તાન પાસે માત્ર આંતકવાદ જ હથિયાર છે અને તેને અમે સફળ નહીં થવા દઇએ. ડોભાલે સીમા પાર આંતકવાદીઓના સક્રિય હોવાની પુષ્ટી કરતા કહ્યું કે ભારત સરકાર અને સુરક્ષા દળ પૂર્ણ રીતે અલર્ટ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ