જીવન અમુલ્ય છે / કોરોનાકાળ સુરત માટે પડ્યો ભારે, 1 વર્ષમાં 2100 લોકોનો આપઘાત, ડૉક્ટરોએ જણાવ્યા આ કારણો

2100 people committed suicide in Surat in last 1 year

સુરત શહેરમાં કોરોનાકાળની શરૂઆતથી આપઘાતના બનાવોમાં વધારો જોવા મળ્યો છે, સુરત શહેરમાં કોરોનાના એક વર્ષના કાળમાં 2,151 લોકોએ આપઘાત કરી લીધો છે

બ્રેકિંગ ન્યૂઝ