આસ્થા / હોય વિષય શ્રદ્ધાનો...! અંબાજી મંદિરમાં રાજસ્થાનના માઈ ભક્તનું 21 લાખનું દાન, કલેક્ટરની હાજરીમાં ચૅક કરાયો અર્પણ

21 lakh donation from Mai devotee of Rajasthan to Ambaji temple

લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર અંબાજી મંદિરમાં અનેક વાર લોકો દાન કરતાં હોય છે. જોકે હવે રાજસ્થાનના એક ભક્ત દ્વારા 21 લાખનું દાન કરવામાં આવ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ