પત્ર / 208 શૈક્ષણિક વિદ્વાનોએ PM મોદીને લખ્યો પત્ર, શિક્ષણના માહોલને ખરાબ કરી રહ્યા છે લેફ્ટ વિંગના લોકો

208 academicians wrote letter to pm narendra modi blames left wing politics for deteriorating academic environment

દેશના 200થી વધારે શૈક્ષણિક જગતના વિદ્વાનોએ પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખીને લેફ્ટ વિચારધારા સાથે જોડાયેલા લોકો પર શિક્ષણનો માહોલ ખરાબ કરવાનો આરોપ લગાવ્યો છે. પત્ર લખનાર લોકોમાં ઘણા પ્રતિષ્ઠિત વિશ્વવિદ્યાલયોના વાઇસ ચાન્સેલર પણ સામેલ છે. પત્રમાં લખવામાં આવ્યું, લેફ્ટ વિંગના એક્ટિવિટ્સની મંડળી દેશમાં શૈક્ષણિક માહોલ ખરાબ કરી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ