રાજકારણ / જો 2017ની જેમ આ દાવ પણ ખરો પડ્યો તો ઉત્તરપ્રદેશમાં ભાજપનો કેસરિયો જ સમજો

2022 up elections: after ayodhya, bjp is going to take mathura shri krishna temple issue amid elections

ભારતીય જનતા પાર્ટીનો ઈતિહાસ રહ્યો છે, હિન્દુત્વને ચૂંટણીનો મુદ્દો બનાવવો. અયોધ્યા રામ મંદિર આંદોલનથી ફર્શથી અર્શ પર પહોંચેલ પાર્ટી 2022માં પણ ફરીવાર મંદિરો પર વોટ લેવા માટે રણનીતિ પર કામ કરી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ