તહેવાર / જન્માષ્ટમી 23 કે 24 ઓગસ્ટના ? જાણો ઉપવાસ કરવાની સાચી તારીખ

 2019 krishna janmashtmi vrat date muhurat according to panchang

હિંદુ માન્યતા અનુસાર, સુષ્ટિના પાલનહાર શ્રીહરિ વિષ્ણુના 8માં અવતાર શ્રીકૃષ્ણનો જન્મોત્સવને જન્માષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે. જોકે આ વર્ષે જન્માષ્ટમીની તારીખ અને તિથિને લઇને લોકોને અસંમજસ જોવા મળી રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ