અમદાવાદ / 2009 લઠ્ઠાકાંડ મામલે રથયાત્રાને કારણે ચુકાદો ટળ્યો

2009 hooch case Judgment avoided

અમદાવાદના ઓઢવમાં 2009 લઠ્ઠાકાંડના કેસનો ચુકાદો સેસન્સ કોર્ટમાં ટળ્યો છે. રથયાત્રા હોવાથી કેદીઓનો જાપ્તો ન મળતા હવે આગામી 6 જૂલાઇએ કોર્ટ ચુકાદો સંભળાવશે. આ કેસમાં 33થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. કેસની સુનાવણી દરમિયાન 650 જેટલા સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. આ કેસમાં બંને પક્ષોની દલીલો પૂર્ણ થઈ ચુકી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ