Ek Vaat Kau / રાહત પેકેજ ભાગ-2 : ખેડૂતો અને ગરીબો માટે મોટી જાહેરાતો, આ યોજનાને મંજૂરી

PM મોદી દ્વારા મંગળવારે 20 લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત બાદ નાણામંત્રી સતત 2 દિવસથી આ પેકેજની વિસ્તૃત માહિતી આપી રહ્યાં છે. ત્યારે ગઈ કાલે 14 મેના રોજ આ પેકેજના બીજા ભાગની જાહેરાતો કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને ગરીબો, શ્રમિકો અને ખેડૂતો માટે મોટી જાહેરાતો કરવામાં આવી હતી. ત્યારે જાણો Ek Vaat Kau માં કે કયા ક્ષેત્રે કઈ જાહેરાતો કરાઈ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ