અમદાવાદ / નિત્યાનંદ આશ્રમ મામલામાં 2 સાધ્વીઓનાં રિમાન્ડ આજે પૂર્ણ, જાણો આશ્રમનાં લોકરમાંથી શું મળી આવ્યું

 2 nuns remand in Nityanand Ashram case completed today

અમદાવાદનાં નિત્યાનંદ આશ્રમનાં વિવાદ મામલે બે સાધવીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમનાં રિમાન્ડ આજે પુરા થતાં તેમને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. ત્યારે પોલીસ કયા પ્રકારનાં પુરાવા રજુ કરીને ફરી રિમાન્ડ માંગશે કે પછી સાધ્વીઓને ગોકળગાયની ગતિએ તપાસ ચાલું રાખશે તે જોવાનું રહ્યું. જાણો નિત્યાનંદ આશ્રમનાં લોકરમાંથી શું મળ્યું?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ