ભાવનગર / પાલીતાણામાં ધર્મશાળાની દિવાલ ધરાશાઇ થતા 2ના મોત 3 ઘાયલ

ભાવનગરમાં રવિવાર ખરાબ સમાચાર લઈને આવ્યો છે. પાલિતાણામાં જૂની ધર્ણશાળાનું સમારકામ ચાલતું હતુ જ્યાં દિવાલ ધરાશાયી થતા 2ના ઘટનાસ્થળે મોત થયા છે જ્યારે 3 લોકો ગંભીર રીતે ઘાયલ છયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ