FOLLOW US
વાયુ વાવાઝોડાનું સંકટ ટળે તે માટે દ્વારકા મંદિર પર બે ધજા ચડાવવામાં આવી છે. ત્યારે આ પ્રથમવખત છે જ્યારે દ્વારકામાં બે ધજા ફરકાવવામાં આવી હોય. ભગવાન દ્વારકાધીશને બે ધજા ચડાવી અને વાયુ વાવાઝોડાનું સંકટ ટળે તે માટે પ્રાર્થન કરવામાં આવી છે.