કામની વાત / 30 સપ્ટેમ્બર પહેલાં કરી લો આ કામ, નહીં તો કેન્સલ થશે તમારું પાન કાર્ડ

2 days left know the online process to link pan card with Aadhar card 30 September is the last date

સપ્ટેમ્બર મહિનો પૂરો થવામાં 2 જ દિવસ બાકી છે. જો તમે હજુ પણ તમારા પાન કાર્ડને લઈને આ જરૂરી કામ નથી કર્યું તો તમારું પાન કાર્ડ કેન્સલ થઈ શકે છે. જરૂરી છે કે 30 સપ્ટેમ્બર પહેલાં તમે તમારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી લો.

બ્રેકિંગ ન્યૂઝ