વિવાદ / રામ મંદિર ટ્રસ્ટે PMO અને સંઘને મોકલાવ્યો રિપોર્ટ, જાણો કથિત જમીન કૌભાંડના આરોપ પર શું કહ્યું

2 Crores To 18 Crores In Minutes

અયોધ્યા જમીન ખરીદી વિવાદ પર રામ મંદિર ટ્રસ્ટે પ્રધાનમંત્રી કાર્યાલય અને સંઘને રિપોર્ટ મોકલાવ્યો છે. રિપોર્ટમાં જમીન કૌભાંડના આરોપોને રાજકીય ષડયંત્ર ગણાવ્યાં છે.

બ્રેકિંગ ન્યૂઝ