દૂર્ઘટના / ગાંધીનગરમાં તરબૂચે લીધો 2 બાળકોનો ભોગ, માતા પિતા અને એક બાળકની હાલત ગંભીર

2 children dead in food poisoning Gandhinagar

ગાંધીનગરના જમીયતપુરા ગામમાં આવેલા કનુભાઇ પટેલના ઇંટોના ભઠ્ઠામાં રહેતો પાંચ જણાનો વર્મા પરિવાર પોઇઝનિંગનો  શિકાર બની ગયો હતો. જેને કારણે બે બાળકોનું મોત થયું હતુ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ