વીરગાથા / જ્યારે એક લાઈનનો પત્ર વાંચી 93000 સૈનિકો સાથે પાક. સેના કરી દીધું સરેન્ડર, ભારતીય સૈનિકોની શૌર્યગાથા જાણી ગર્વ થશે

1971 Indo-Pakistan war Remembering convincing victory

ભારત અને પાકિસ્તાન વચ્ચે જ્યારે પણ યુદ્ધ થયું છે ત્યારે ભારતના વીર જવાનો સામે પાકિસ્તાને હાર સ્વીકારી પડી છે ત્યારે 1971ના યુદ્ધમાં ઐતિહાસિક ભૂમિકા ભજવનાર કેપ્ટન નિર્ભય શર્માએ સેનાની વીરગાથા સંભળાવી છે. 

બ્રેકિંગ ન્યૂઝ