નડિયાદ / 1500 કિલો સાકર અને 500 કિલો કોપરાની ઉછામણી, ગગનભેદી નાદ સાથે ઉજવાયો સંતરામ મહારાજનો 192મો સમાધિ મહોત્સવ

192nd Samadhi Mohotsav of Santram Maharaj was celebrated with 1500 kg sugar and 500 kg copra tossing, Gaganbhedi Naad

નડિયાદમાં સુપ્રસિદ્ધ સંતરામ મંદિરના લોક મેળાનો આજથી રંગેચંગે પ્રારંભ થયો છે. સાંજે મંદિર પરિસરમાં 'જય મહારાજ'ના નાદ સાથે દિવ્ય સાકરવર્ષા કરવામાં આવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ