ઈતિહાસ / 30 વર્ષ પહેલાં કાશ્મીરી પંડિતોને કાશ્મીર છોડવું પડ્યું હતું, શું થયું હતું એ રાતે

19 january 1990 30 year completed of migration of kashmiri pandits

કાશ્મીરની ઘાટીનાં કાશ્મીરી પંડિતો 19 જાન્યુઆરી પ્રલય દિન તરીકે ઉજવે છે. કાશ્મીરની ઘાટીમાં 19 જાન્યુઆરી 1990ના રોજ શું થયું હતું. કેમ 30 વર્ષ પહેલાં કાશ્મીરી પંડિતોએ લાખોની સંખ્યામાં કાશ્મીરમાંથી પલાયન કરવું પડ્યું હતું... એ ગોઝારો દિવસ કાશ્મીરી પંડિતોને યાદ છે...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ