કચ્છ / 'અસંવેદનશીલ' સરકારને કચ્છના ભૂકંપમાં થયેલાં 185 વિદ્યાર્થીઓના મોતનાં સ્મારકની સ્મૃતિ પણ નથી

183 Anjar school student kill kutch earthquake gujarat govt

26મી જાન્યુઆરી 2001નો એ દિવસ તમે યાદ હશે. ભારતમાતા કી જય અને વંદે માતરમના નારા તેમજ દેશના આઝાદીના જશ્નમાં દેશની ભાવનાથી રંગાયેલા નાના નાના બાળકો પ્રભાત ફેરીમાં અંજાર શહેરની શેરીઓમાં ખેલતાં-કૂદતાં દેશ ભક્તિના ગીતો ગાતા ગાતા બાળકો ખત્રી ચોક પાસે પહોચ્યાં હતા. એક વિનાશકારી ભૂકંપ સર્જાતા પળભરમાં 185 જેટલા બાળકો શિક્ષકો શહિદ થયા હતા. આ બાળકોની યાદમાં સરકારે વિરબાળ ભૂમિ સ્મૃતિ સ્મારક બનાવવની જાહેરાત કરી હતી. પરંતુ...

બ્રેકિંગ ન્યૂઝ