પાણી માટે પાણીપત / ઝાલાવાડના 18 ગામડાં સિંચાઈના પાણી માટે ધલવલે છે. ખેડૂતોએ ચઢાવી બાયો, આંદોલનના મંડાણ

18 villages of Jhalawar are flooded for irrigation water. Farmers climbed the bio, the mandana of the movement

સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોએ નર્મદાના નીર માટે બાંયો ચઢાવતા . ધ્રાંગધા, મુળી સહિત 18 ગામના ખેડૂતો મેદાને . નર્મદાના નીર નહીં મળે તો ચૂંટણી બહિષ્કાર માટે ખેડૂતોની રણનીતિ

બ્રેકિંગ ન્યૂઝ