મહામારી / ગુજરાતમાં કોરોના સંક્રમણ નહીવત્, રાજ્યમાં 262 નવા કેસ અને 5 લોકોના સંક્રમણના કારણે મોત

18 june in Gujarat New Corona Cases Update from all city

રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 262 નવા કેસ નોંધાયા તો 5 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા, નવા કેસની સામે આજે ગુજરાતમાં 776 દર્દીઓ સાજા થયાં

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ