ધર્મ / તિરૂપતિ બાલાજી મંદિરના 170 કર્મચારીઓને કોરોના, આ કર્મચારીઓને અપાઈ રજા

170 employees of corona in tirumala tirupati devasthanam discharged from duty over 60 years

તિરૂપતિ બાલાજી મંદિર સુધી પહોંચ્યો કોરોના પહોંચી ગયો છે. જી હાં અહીં તિરૂપતિ બાલાજી મંદિરના 170 કર્મચારી કોરોના સંક્રમિત થયા છે. મંદિરના 18 પૂજારી, 100 સુરક્ષાકર્મી, 20 પ્રસાદ બનાવનાર કર્મચારી સંક્રમિત થયા છે. 60 વર્ષથી વધુ ઉંમરના કર્મચારીને હાલ પુરતી ડ્યૂટી પરથી રજા અપાઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ