બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતના 17 IAS ઓફિસરની મસુરીમાં થશે ટ્રેનિંગ, સામાન્ય વહિવટ વિભાગનું નોટિફિકેશન જાહેર
Last Updated: 11:27 PM, 17 June 2024
રાજ્યના 17 જેટલા આઈએએસ અધિકારીઓ ટ્રેનિંગ માટે આવતીકાલથી મસુરી જશે. જેમની 13 જુલાઈ સુધી ટ્રનિંગ યોજાશે. મીડ ટર્મ ટ્રેનિંગ માટે સામાન્ય વહીવટ વિભાગે નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે
ADVERTISEMENT
મિડ-કરિયર ટ્રેનિંગ પ્રોગ્રામ
અત્રે ઉલ્લેખનીય છે કે, નોટિફિકેશનમાં જણાવ્યું છે કે, લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશન ખાતે તા.18 જૂન 2024થી 13 જુલાઈ 2024 દરમિયાન યોજાનાર ફરજિયાત મિડ-કરિયર ટ્રેનિંગ પ્રોગ્રામના 18મા રાઉન્ડમાં ભાગ લેવા 17 IAS અધિકારીઓની પ્રતિનિયુક્તિ કરાઈ છે.
ADVERTISEMENT
વાંચવા જેવું: પાવાગઢમાં મૂર્તિઓ ખંડિત મામલે જૈન સમાજમાં આક્રોશ, અજાણ્યા ઈસમો વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ
જાણો કયા કયા અધિકારીઓ ટ્રેનિંગ પ્રોગ્રામમાં જશે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.