બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતના 17 IAS ઓફિસરની મસુરીમાં થશે ટ્રેનિંગ, સામાન્ય વહિવટ વિભાગનું નોટિફિકેશન જાહેર

ગાંધીનગર / ગુજરાતના 17 IAS ઓફિસરની મસુરીમાં થશે ટ્રેનિંગ, સામાન્ય વહિવટ વિભાગનું નોટિફિકેશન જાહેર

Last Updated: 11:27 PM, 17 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gandhingar News: રાજ્યના 17 IAS અધિકારીઓ આવતીકાલથી 13 જુલાઈ સુધી મસુરી ખાતે ફરજિયાત મિડ-કરિયર ટ્રેનિંગ પ્રોગ્રામમાં જશે

રાજ્યના 17 જેટલા આઈએએસ અધિકારીઓ ટ્રેનિંગ માટે આવતીકાલથી મસુરી જશે. જેમની 13 જુલાઈ સુધી ટ્રનિંગ યોજાશે. મીડ ટર્મ ટ્રેનિંગ માટે સામાન્ય વહીવટ વિભાગે નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે

મિડ-કરિયર ટ્રેનિંગ પ્રોગ્રામ

અત્રે ઉલ્લેખનીય છે કે, નોટિફિકેશનમાં જણાવ્યું છે કે, લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશન ખાતે તા.18 જૂન 2024થી 13 જુલાઈ 2024 દરમિયાન યોજાનાર ફરજિયાત મિડ-કરિયર ટ્રેનિંગ પ્રોગ્રામના 18મા રાઉન્ડમાં ભાગ લેવા 17 IAS અધિકારીઓની પ્રતિનિયુક્તિ કરાઈ છે.

વાંચવા જેવું: પાવાગઢમાં મૂર્તિઓ ખંડિત મામલે જૈન સમાજમાં આક્રોશ, અજાણ્યા ઈસમો વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ

જાણો કયા કયા અધિકારીઓ ટ્રેનિંગ પ્રોગ્રામમાં જશે

ias 1ias 2ias 3ias 4

સંકળાયેલા મુદ્દાઓ

IAS officers New Mid Career Training Gandhingar News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ