જામીન / ગોધરાકાંડના 17 દોષિતોને સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન, 33 લોકોનાં મોત સામે મળી હતી જન્મટીપની સજા

17 Gujarat Riots Convicts Get Bail Supreme Court Orders

ગોધરા કાંડના 17 દોષિતોને જામીન મળ્યા છે. સપ્રીમ કોર્ટમાંથી 17 દોષિતોને જામીન મળી છે. 33 લોકોના મોત મામલો કોર્ટમાંથી જન્મટીમની સજા મળી હતી જેને લઈને દોષિતોએ સુપ્રીમ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ