કોરોના વિસ્ફોટ / મહારાષ્ટ્ર રાજભવનના 16 કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવતાં રાજ્યપાલ થયા સેલ્ફ ક્વૉરન્ટાઈન

16 staff of maharashtra raj bhavan corona positive governor bhagat singh koshyari in self quarantine

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને તે હવે રાજભવનમાં પણ દસ્તક દઈ ચૂક્યો છે. અત્યારે મળતી માહિતી અનુસાર રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીના 16 સ્ટાફનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. રાજભવનમાં કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ રાજ્યપાલે પોતાને સેલ્ફ ક્વૉરન્ટાઈન કર્યા છે. ઉલ્લેખનીય છે કે રાજભવનમાં 100 કર્મચારીઓનો ટેસ્ટ કરાયો હતો. તેમાંથી 55ના રિપોર્ટ આવ્યા છે અન્ય રિપોર્ટ આવવાના બાકી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ