મહામારી / ગુજરાતમાં કોરોનાના નવા કેસ ઘટીને 298 પર પહોંચ્યા જ્યારે સંક્રમણથી 5 લોકોની મોત

16 june in Gujarat New Corona Cases Update from all city

રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 298 નવા કેસ નોંધાયા તો 5 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા, નવા કેસની સામે આજે ગુજરાતમાં 935 દર્દીઓ સાજા થયાં

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ