મુક્તિ / ગાંધી જયંતીના દિવસે સાબરમતી જેલના કેદીઓ માટે સારા સમાચાર, 158 કેદીઓને મુક્ત કરાશે

158 prisoners to be released from Sabarmati central jail on Mahatma Gandhi jayanti

મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીનો પ્રસંગ દેશભરમાં ધામધૂમથી ઉજવવાઈ રહ્યો છે ત્યારે સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી 158 કેદીઓને આ પ્રસંગે સજામાંથી મુક્તિ આપવામાં આવશે. 

બ્રેકિંગ ન્યૂઝ