રીપોર્ટ / સદીના અંત સુધી ભારતમાં વધુ પડતી ગરમીના કારણે લગભગ 15 લાખથી વધુ લોકો મૃત્યુને ભેટી શકે, અભ્યાસમાં થયો ખુલાસો

15 lakh people will die India because of Global Warming

ટીસીડીના એક અભ્યાસમાં જણાવાયું છે કે તાપમાન વધવાના કારણે ઉત્તરપ્રદેશ, બિહાર, રાજસ્થાન, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ એટલે કે 64 ટકા જાનહાનિ થવાની શક્યતા છે. આ અભ્યાસના નિષ્કર્ષ ભારતમાં જળ વાયુ પરિવર્તન અને મોસમી આપદાઓના આકલન બાદ કઢાયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ