બેદરકારી / બનાસકાંઠા સાથે કેમ કરી રહી છે સરકાર ઓરમાયો વ્યવહાર, ડિપ્થેરિયામાં 15 બાળકના મોત

15 diphtheria children deaths in north gujarat Indradhanush Abhiyan

બનાસકાંઠા સાથે ગુજરાત સરકાર ઓરમાયુ વર્તન કરી રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે. છેલ્લા કેટલાક વખતથી બનાસકાંઠાના 15 બાળકોને ડિપ્થેરિયા ભરખી ગયો છે અને ડેંગ્યુમાં 10થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈન્દ્રધનુષ અભિયાનના ફિયાસ્કો થઈ ગયો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા 25 ડિસેમ્બર 2014ના રોજ ઇન્દ્રધનુષ અભિયાનનો આરંભ કરાયો હતો પણ 2019માં પણ સિનારિયો જેમનો તેમ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ