હરખના આંસુ / કેદીઓની તો દિવાળી સુધરી ગઇ: રાજકોટના 60 કેદીઓને સરકારે આપી 15 દિવસની રજા, જેલ બહાર સર્જાયા લાગણીસભર દ્રશ્યો

15 days parole for 60 prisoners of rajkot jail

દિવાળીના તહેવારો ટાણે ગુજરાત સરકારે કેદીઓને મોટી રાહત આપી છે. સરકારે રાજકોટ મધ્યસ્થ જેલના 60 કેદીઓને પરિવાર સાથે દિવાળી મનાવવા 15 દિવસની પેરોલ આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ